મિ.રિપોર્ટર, વડોદરા, ૫મી નવેમ્બર

મિત્રો.. આજે ધનતેરસ છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા-અર્ચના કેવી કરાય તેમજ કેવી રીતે મહાલક્ષ્મીને પ્રસન્ન કરાય તે અંગે મિ.રિપોર્ટર ” એસ્ટ્રો ગુરુ” જ્યોતિષાચાર્ય શ્રી જીજ્ઞેશ શુક્લ દ્વારા મુહૂર્ત અને પૂજાવિધિ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. Mr.Reporter News ની વેબસાઈટ www.mrreporter.in. જો આપના કોઈ મુંઝવતાં કોઈ પ્રશ્નો હોય તો ” એસ્ટ્રો ગુરુ” લખીને આપનો પ્રશ્ન અમને મોકલી આપવો…. સંપર્ક કરો : ૭૦૧૬૨૫૨૬૦૦ ( whatsapp)
call : ૭૦૧૬૨૫૨૮૦૦.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: