કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખને બ્લડપ્રેશર અને શુગરની તકલીફ પણ હતી. જેના કારણે કોરોના ઈન્ફેક્શનથી તેમની સ્થિતિ ગંભીર બની હતી આ ઉપરાંત તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. જેથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. જોકે, કોરોના સામે જંગ હારી જતાં અંતે AMCમાં વિપક્ષના પૂર્વ નેતાએ SVP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. બદરુદ્દીન શેખના મૃત્યુ પર ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી સહિત શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
I am at loss of words. Badrubhai, as we called him was a stellar of strength and patience. A senior leader of our @INCGujarat family,I knew him since40 years when he was with YouthCongress.He was relentlessly working with poor people & was infected with #Covid_19. #RIP my friend. https://t.co/sjkGrBnbqq
— Shaktisinh Gohil (@shaktisinhgohil) April 26, 2020
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.