Category: Astro Guru

લુણાવાડા નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રત્યેકને મોરારિબાપુ તરફથી રૂપિયા 11 હજારની સહાયતા

ધાર્મિક- વડોદરા, મિસ્ટર રિપોર્ટર ન્યુઝ, ધીરજ ઠાકોર, 24 મી ફેબ્રુઆર.  ગઈકાલે મહિસાગર જિલ્લાના લુણાવાડા નજીક ના અરીઠા ગામ પાસે એક…

વડોદરા: હાડકાંની બીમારી થી ગ્રસ્ત 16 વર્ષના સ્વર્ગસ્થ પુત્રની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા પિતાએ શિવ મહાપુરાણની કથા યોજી : ૩જી ડિસે.થી આજવા રોડ સ્થિત લેપ્રેસી મેદાનમાં કથાનો આનંદ લઇ શકશો

ધાર્મિક-વડોદરા, ધીરજ ઠાકોર, ૨૯મી નવેમ્બર.  શહેરના બહેડિયા પરિવારે 16 વર્ષના પુત્રની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે આજવા રોડ સ્થિત લેપ્રેસી…

આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે : ભજન મંડળીઓ, બેન્ડ વાજા સાથેનો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર

ધાર્મિક -વડોદરા, 3જી નવેમ્બર.  શહેરના માંડવીમાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના  વરઘોડો નો પરંપરા મુજબ પ્રારંભ થશે.  જ્યાં…

વિશ્વાસ સદૈવ ધવલ, શ્વેત હોવો જોઇએ,અંધ નહિ, શિતલ હોવો જોઇએ,ઉગ્ર નહિ અને અચલ હોવો જોઇએ : મોરારીબાપુ

બદરીનાથધામની વ્યાસગુફાથી ૮૯૭મી રામકથાનો આરંભ  : વિશ્વાસ અચલ,શિતલ અને ધવલ હોવો જોઇએ :  આગ્રહમુક્ત સંગ્રહ ખૂબ મોટી સમસ્યાઓનો ઉકેલ છે.…

ચૈત્ર નવરાત્રી નો પાંચમો દિવસ : આજે સ્કંધમાતા ની ભક્તિ ને આરાધના કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે

ધાર્મિક રિપોર્ટર, વડોદરા. મી.રિપોર્ટર, ૬ઠ્ઠી એપ્રિલ. સિંહાસનગતા નિત્યં પદ્માશ્રીતકરદ્વયા। શુભદાસ્તું સદા દેવી સ્કંધમાતા યશસ્વિની।। નવરાત્રી માં નવદુર્ગા ના સ્વરૂપોનું પૂજન…

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : નવરાત્રીના પ્રથમ દિવસેમાં શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી ?

ધાર્મિક રિપોર્ટર, વડોદરા. મી.રિપોર્ટર, ૨જી એપ્રિલ. આપણા શાસ્ત્ર માં ચાર નવરાત્રી નું વિશેષ મહત્વ છે જેમાં ચૈત્ર માસ માં આવતી…

ધર્મ-સમાજની પ્રવૃત્તિમાં ઉંમરનો બાધ ફગાવનાર તેજસ-અમી પટવા યુવાનો માટે પ્રેરણારૂપ : એવું તો શું કર્યું ?

એટલાન્ટાની ગોકુલધામ હવેલી સાથે જોડાયેલા દંપતીનું અનોખું સેવાકાર્ય : અમેરિકા-એટલાન્ટા, 9મી માર્ચ. ધર્મ અને સમાજનું કાર્ય મોટાભાગે સિનિયર સિટિઝન જ…

વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજીને નોર્થ અમેરિકા યુનિ.દ્વારા ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કરાયા

 અમદાવાદના આઇ.એમ.એસ.હોલમાં ડૉ.રિચાર્ડ સાવેડ્રાના હસ્તે સન્માન કરાયું  એટલાન્ટા- મી.રિપોર્ટર, ૨૭મી ઓગસ્ટ.દિવ્યકાંત ભટ્ટ  વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી…

તમે રોજ રાત્રે દેશી ઘી નું માલિશ કરશો તો અનેક સમસ્યા નું નિદાન કરશો, અસાધ્ય રોગમાં પણ ફાયદો

લાઇફસ્ટાઇલ-મિ.રિપોર્ટર, ૧૦ ઓગસ્ટ ભારત દેશમાં હજારો વર્ષોથી ઘણી બધી સમસ્યાઓ માટે દાદીના ઘરેલુ નુસ્ખાઓ કામ માં લગતા હોય છે. તે…

અમદાવાદમાંકર્ફ્યુ વચ્ચે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા, મોસાળમાં 15 મિનીટ રોકાયા બાદ પરત ફરી

એસ્ટ્રો ગુરુ – અમદાવાદ, ૧૨મી જુલાઈ.   અમદાવાદમાં આજે કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નિજ મંદિરેથી નગરચર્યાએ નીકળી છે. રાજ્યના…

error: Content is protected !!